તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝાંઝરકાના નિવાસી અને હાલ રહેતા સુરેન્દ્રનગર જિલ્લા પુર્વ જિલ્લા સમાજકલ્યાણ અધિકારી એન.એસ.સાગઠિયાનું માંદગીના કારણે અવસાન થયુ હતુ. આથી તેમના બંન્ને પુત્રો કૃણાલ સાગઠીયા અને પ્રદીપ સાગઠીયાએ તેમની યાદમાં સમાજસેવાનું કાર્ય હાથ ધર્યુ હતુ. આથી તેઓએ લીંબડી વણકરસમાજની વાડી માટે એકલાખ તેમજ વણકર સમાજની વાડી અને છાત્રાલય જોરાવરનગરમાં ફાળો અર્પણ કર્યો હતો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.