તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા હાલ દિલ્હીમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સરકાર સાથેની બેઠકો બાદ પણ કોઇ નિકાલ ન આવતા ખેડૂતો દ્વારા આગામી 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ખેડૂતોના આ એલાનને કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અને બંધમાં ખેડૂતોની સાથે સાથે શહેરી વિસ્તારના વેપારીઓને પણ જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને મનાવવા માટે સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે પરંતુ આજ દિવસ સુધીની એક પણ બેઠકમાં ખેડૂતોને કોઇ હકારાત્મક પરિણામ ન મળ્યું નથી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.