તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધીરૂભાઇની વાડી પાછળના વિસ્તારમાં રહેતા 29 વર્ષીય કીરણબેન દેવસુરભાઇ ગઢવીને 5 દિવસ પહેલા તેજુભા દરબારે છાણીયા ખાતરનું કહ્યુ હતુ. જેમાં કિરણબેને ત્રણ હજાર છાણીયા ખાતરના કહ્યા હતા. સામે તેજુભાએ રૂપિયા 1 હજાર આપવાની વાત કરતા કીરણબેને વેચવાની ના પાડી હતી. જેનું મનદુ:ખ રાખી તા. 27ના રોજ સાંજના સમયે તેજુભાએ કીરણબેનના ઘરે ધસી આવી ગાળો આપી હતી. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા તેજુભાએ પાવડા વડે કીરણબેનને માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.