તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખતર મોક્ષધામમાં અંતિમ સંસ્કાર સમયે છાણાંની જરૂરત પડતી હોવાના કારણે લખતરના ગોપી મંડળનાં બહેનો દ્વારા છાણાં થાપવાના સેવાયજ્ઞઆપે છે. આ સેવાપ્રવૃતિ કરતી મહિલાઓએ સત્સંગ સભાનું આયોજન કર્યુ હતુ. જેમાં શહેરના યુવા કથાકાર રાજેશભાઇ દેશાણીએ સત્સંગ સભા સંબોધી હતી. ત્યારબાદ ધુનનું પણ આયોજન કરાતા તમામ મહિલાઓએ ધુન ગાવા અને શ્રવણલાભ લીધો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.