તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખતર તાલુકા મામલતદાર ડો.વી.બી.પટેલની માણસા મામલતદાર તરીકે બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં મામલતદારે તેમના કાર્યકાળ દરમિયાનના અનુભવો જણાવ્યા હતા. જ્યારે કચેરીના સ્ટાફે તેમને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મામલતદાર ગિરિરાજસિંહ જાડેજા, એ.પી.એમ.સી. ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા, જીલ્લા ભાજપ મહામંત્રી જયેશ ભાઈ ભૂત વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.