તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસ સમિતિના સંમેલનનું આયોજન કરાયુ હતુ. આ સંમેલનમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને સંબોધતા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ જણાવ્યુ કે આગામી ચૂંટણીમાં લોકો કોંગ્રેસ તરફ વળ્યાનો માહોલ સર્જાયો હોવાથી આગેવાનો અને કાર્યકરો મહેનત કરેતો કોંગ્રેસની જીત નિશ્વિત છે. આથી દરેક કાર્યકરોએ કોંગ્રેસપક્ષના ઉમેદવારને આગામી ચૂંટણીને ધ્યાને લઇ લોકસંપર્કથી લોકોના દિલ જીતવા અને ઉમેદવારને જીતાડવા કામે લાગવા આહવાન કરાયુ હતુ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, ધારાસભ્ય નૈશાદભાઇ સોલંકી, પ્રભારી દેવેન્દ્રભાઇ સિંધવ,દિનેશભાઇ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.