તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલાના નાવા ગામ પાસે સર્વે નંબર 69માં 17 લાભાર્થીઓને 100 ચોરસ વાર પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. ચોટીલાની અંદર વર્ષોથી સ્થાયી થયેલા વિચરતી અને વિમુક્ત જાતિના સરાણીયા સમાજ વર્ષોથી મકાન વિહોણા હતા. જેને ધ્યાને લઇ હરેશભાઈ ચૌહાણ દ્વારા સરણીયા સમાજને વિવિધ માહિતીઓ તેમજ આર્થિક સપોર્ટ કરી સાથે રહી અને વર્ષો બાદ ધનતેરસના દિવસે સરાણીયા સમાજના 17 લાભાર્થીઓને 100 ચોરસવારના પ્લોટના કલેકટર કે.રાજેશ દ્વારા હુકમ અપાયા હતા. આથી સરાણીયા સમાજમાં ધનતેરસના દિવસે જ કલેકટર દ્વારા હુકમ આપવામાં આવતા સમસ્ત સરાણીયા સમાજ ભાવુક બન્યો હતો.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.