તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકા પૂણી ગામે રહેતા અને છૂટક મજૂરી કરી જીવન ગુજારતા રમણભાઇ બુધિયાભાઈ રાઠોડ (ઉ.વ55, 80 ગાળા પુણી ગામ) નાઓ ગત 22 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં પોતામાં ઘરમાં અગમ્ય કારણો સર ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લેતા સારવાર અર્થે નવસારી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે આડેધને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.