તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જે મુજબ પ્રાયોગિક પરીક્ષા 30મી માર્ચ, 2021થી શરૂ થનારી છે. જો કે, આ પ્રાયોગિક પરીક્ષામાં સુરત શહેર સહિત ગામડાના મળી 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેનારા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરૂ જણાવે છે. બોર્ડની પ્રાયોગિક પરીક્ષા માર્ચની જગ્યાએ એપ્રિલ અંતમાં કે પછી મેમાં લેવાય તેવી માંગ કરાઈ રહી છે. કારણ કે, 23-26 ફેબ્રુઆરી, 15-18 માર્ચ, 27-30 એપ્રિલ અને 24-28 મેએ લેવાશે. આમ, આવી સ્થિતિને પગલે પ્રાયોગિક પરીક્ષા કે જેઇઇનો અભ્યાસ કરવો તે મામલે મંુઝવણ ઊભી થઈ છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.