તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટીના અભાવે માન દરવાજાની ટ્રેડ હાઉસ, સલાબતપુરાની નવી આદર્શ માર્કેટ, વેસુની ફોર્નિક્સ ટાવર સહિતની શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં શોપિંગ કોમ્પલેક્સની મળી કુલ 1100થી વધુ દુકાનોને સીલ મારી દીધી છે. આ તમામ દુકાનોમાં અપુરતા ફાયર સાધનોના અભાવ જણાતા 10 દિવસમાં ફાયર સેફ્ટી કાર્યરત કરવા સૂચન કર્યું હતું. છતાં પણ દુકાનદારોએ બેદરકારી દાખવતા સિલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
પાલ-વરાછા, કતારગામમાં કાર્યવાહી
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.