તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોલકાતા-સુરત-વારાણસી-કોલકાતાની ફ્લાઈટ 13મી જાન્યુઆરીથી 26મી માર્ચ, 2021 દરમિયાન સપ્તાહમાં 4 દિવસ ઓપરેટ થનારી છે. 13મી જાન્યુઆરી, 2021ના બુધવારના દિવસે આ ફ્લાઈટ કોલકાતા એરપોર્ટથી 9ઃ00 કલાકે ઉડીને સુરત એરપોર્ટ પર 11ઃ40 કલાકે પહોંચી હતી. જ્યાં 30 મિનિટ રોકાયા બાદ 12ઃ10 કલાકે ઉડી વારાણસી એરપોર્ટ પર 13ઃ50 કલાકે પહોંચી હતી. જે 14ઃ30 કલાકે ઉડી કોલકાતા એરપોર્ટ પર 16ઃ00 કલાકે પહોંચી હતી. જોકે, આ ફ્લાઈટ 186 સીટની છે અને તેમાં 72 પેસેન્જરો ગયા છે. 12મી જાન્યુઆરી 2021ના મંગળવારે કોલકાતા-સુરત-પટના-કોલકાતાની ફ્લાઈટ ઓપરેટ કરાય હતી. જેમાં 67 પેસેન્જરો પટના ગયા હતા.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.