તવાઈ:શહેરની 15 માવાની દુકાનો, ડેરીમાંથી 23 નમૂનાં લેવાયાં, ફૂડ ખાતાની સતત બીજા દિવસે કાર્યવાહી
તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકાના ફુડ વિભાગે શનિવારે પણ માવા વેપારી-ડેરીઓમાં તપાસ જારી રાખી 15 સ્થળેથી માવાનાં 23 નમૂના લઈ લેબમાં મોકલાયા છે. શુક્રવારે ભાગળના માવાના 11 વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.
આ વેપારીઓ તેમજ ડેરીઓમાં તપાસ
- કનૈયા ડેરી, કતારગામ
- અમૃત ડેરી, કતારગામ
- રામેશ્વર ડેરી,સૂર્ય કિ૨ણ એપાર્ટ., મીની બજાર
- જય ભોલે માવાવાલા,કૈલાશ રેસી., રૂધનાથપુરા
- અંબિકા માવાવાલા,અર્વિભાવ સોસા-1, પાંડેસરા
- જય મા વૈષ્ણવ સ્વીટસ, હિંગળાજ ગૃહ વસાહત, ખટોદરા
- અમૃતધારા ડેરી, રઘુરાજ એપાર્ટ., અયોઘ્યા નગર સોસા., પુણાગામ
- સુગમ ડેરી,નોવા એપેક્ષ કોમ્પ., આનંદ મહલ રોડ, અડાજણ
- અંબિકા સ્વીટસ, અલથાણ
- ઠાકો૨જી સ્વીટસ,મગનુસ શોપીંગ મોલ, અલથાણ ભીમરાડ રોડ
- પટેલ ડેરી એન્ડ સ્વીટસ દીન દયાળ સોસા., પાલનપુર જકાતનાકા
- રઘુવીર ડેરી, પુણાગામ
- રામદેવી ડેરી, પુણાગામ
- જનતા ડેરી, બોમ્બે કોલોની
- શ્રી કિષ્ણા ડેરી,ભગુનગર સોસા., એલ.એચ. રોડ