તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઘોડદોડ રોડ પર રત્નમિલન એપાર્ટમેન્ટમાં રહેતા વિનય લોકપ્રિય અગ્રવાલ યાર્નનો વેપાર કરે છે.તેઓ યાર્ન સારોલીમાં જ્યોતિ કાર્ગોના નામથી ટ્રાન્સપોર્ટેશનું કામ કરતા રાજેશ ગોરના માધ્યમથી વેપારીઓને પહોંચાડતા હતા. 3 જાન્યુઆરીએ સારોલીમાં વિનય અગ્રવાલે રાજેશ ગોરના ટ્રાન્સપોર્ટ મારફત 28.12 લાખનું 1150 કિલો યાર્ન ઓલપાડની બે પાર્ટીને પહોંચાડવા આપ્યું હતું. 10 જાન્યુઆરી સુધી તે માલ પાર્ટીઓને પહોંચ્યો ન હતો. વિનય અગ્રવાલે રાજેશ ગોર અને તેના મેનેજર કરણ ગોસ્વામી વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.