દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટેના પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી રહ્યો હતો.
જેને 42 વર્ષ બાદ નરેન્દ્ર મોદીની સરકારે મંજૂર કર્યો હતો પરંતુ સ્થાનિક આદિવાસી અને પ્રજાના વિરોધના પગલે આ પ્રોજેક્ટને બે મહિના પૂર્વે સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી અને આખરે ગુજરાત સરકારે પણ આ પ્રોજેક્ટને રદ કરવાની ફરજ પડી છે.
આ પ્રોજેક્ટ સાકાર થવાના હતા
પ્રોજેક્ટનો વિરોધ શા માટે કરાયો
હજારો વૃક્ષો કપાવવાના હતા, 2000થી વધુ આદિવાસી પરિવારોને જમીન ગુમાવી વિસ્થાપિત થવાનો ભય હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.