તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાંદેર ઝોનમાં ઉગતગામ નજીક પાલિકા દ્વારા નવ વર્ષ પહેલાં બનાવવામાં આવેલ ગાર્ડનનો તળાવ પહેલી વખત ભરઉનાળામાં પાણી વગર સુકો થઈ જવા પામ્યો છે. બોટોનિકલ ગાર્ડનના આ તળાવમા વધુ પડતાં કાપને કારણે તેની જળસંગ્રહ ક્ષમતા અડધી થઈ ગઇ છે.ચાલુ વર્ષે ગરમીનું પ્રમાણ પણ વધુ હોવાથી તળાવમાં બચેલુ પાણી પણ બાષ્પીભવન થવાને કારણે પાણી સુકાઇ જવાની શક્યતા છે. પાલનપુર-જહાંગીરાબાદની કેનાલમાંથી આ તળાવનું પાણી ભરવામાં આવે છે જે કેનાલમાં પણ પાણી નથી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.