તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતનું જમણ ખુબ પ્રખ્યાત છે, તેની સાથે સુરતની વાનગીઓ પણ એટલી જ વખણાય છે. જોકે હાલ લગ્નની સિઝનમાં કોરોના નડી રહ્યો છે. ગણતરીના જ મહેમાનો આવી શકે એમ હોવાથી લગ્નના જમણમાં બનાવાતી ઉંધિયું નામની વાનગીની માંગ પણ ઘટી છે.
પરંતુ આગામી દિવસોમાં ઉતરાયણ આવી રહી છે આ દિવસે ઉંધિયુંની સુરતીઓ મજા માણતા હોય છે, જેની તૈયારીના ભાગ રૂપે સુરતીઓની પ્રિય કતારગામની પાપડીનો પાક હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઓલપાડના સેગવા ગામની સીમમાં ખેડુત પોતાના ખેતરમાં કતારગામની પાપડીની માવજત કરી રહ્યા છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.