તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવાગામ પાસોદરા પાટીયા નજીક ઓમપેલેસમાં રહેતા રમેશભાઇ પાનસુરીયાના પત્નિ મીનાબહેન (52)નેે ડાયાબિટીસ હોય જમ્યા બાદ ઉભુ ન થવાની સમસ્યાથી કંટાળી ગયા હતાં. અને ઘરની નજીક આવેલ મનુભાઇ ઠુમ્મરની જમીનમાં કેનાલની બાજુમાં ટીમરુનાં ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી 1 ફેબ્રુઆરીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.