આત્મહત્યા:બારડોલીના યુવકે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

બારડોલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા ઘરમાં પ્રવેશી તો પુત્ર પંખે લટકેલો મળ્યો

બારડોલીના ધામડોદ રોડ ઉપર આવેલ શિવ શક્તિ સોસાયટી માં રહેતા 24 વર્ષીય જેનીશ નટવરભાઈ રાઠોડે ગુરૂવારે સવારે પોતાના ઘરના દરવાજા અંદરથી બંધ કરી પંખા ના હુક સાથે ઓઢણી બાંધી પોતાના ગળામાં ફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરી લીધો હતો. બહારનું કામકાજ પતાવી તેની માતા ઘરે આવી મહામહેનતે દરવાજો ખોલતા પુત્ર ઘરે ફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોઇ ભારે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...