તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત જિલ્લામાં સોમવારના રોજ 7 કોરોના સંક્રમિતોની સંખ્યા નોંધાય હતી, જેની સાથે જિલ્લામાં કુલ 13013 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સોમવારે આજરોજ 14 દર્દીએ કોરોનાને માત આપી હતી. જેની સાથે કુલ 12583 લોકો કોરોનાને માત ચૂક્યા છે. જ્યારે આજરોજ એક પણ દર્દીએ કોરોનાને દમ તોડ્યો નથી. સુરત જિલ્લામાં સોમવારના રોજ ચોર્યાસીમાં 2, ઓલપાડમાં 1, કામરેજમાં 2, પલસાણામાં 0, બારડોલીમાં 0, મહુવામાં 0, માંડવી 0, માંગરોળમાં 2 ઉમરપાડામાં 0 કેસ નોંધાયા હતાં.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.