તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 36 કોરાના પોઝિટિવ નોંધાયા છે અને કામરેજના પાસોદરાના યુવકનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે 37 લોકોએ કોરોનાના માત આપી હોવાનું નોંધાયું છે.મંગળવારે સુરત જિલ્લામાં 36 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. જેની સાથે કુલ 12452 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આજરોજ ચાર દિવસ બાદ કોરોનાને કારણે કામરેજ તાલુકાના પાસોદરા ગામના 57 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. આજે 37 દર્દીઓએ કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 11844 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.
મંગળવારે નોંધાયેલા દર્દી
તાલુકો | આજે | કુલ |
ચોર્યાસી | 11 | 2411 |
ઓલપાડ | 8 | 1558 |
કામરેજ | 5 | 2532 |
પલસાણા | 3 | 1706 |
બારડોલી | 6 | 2009 |
મહુવા | 0 | 564 |
માંડવી | 2 | 549 |
માંગરોળ | 1 | 1041 |
ઉંમરપાડા | 0 | 82 |
કુલ | 36 | 12452 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.