રોગચાળાનો ભય:હિંમતનગરના ભાટવાસમાં 10 દિવસથી ગટર ઉભરાય છે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરના ગંદા પાણીથી લોકોમાં રોગચાળાનો ભય

હિંમતનગરના જૂની સિવિલની સામે આવેલ ભાટવાસમાં છેલ્લા દસ દિવસથી ઞટરનુ ગંદુ પાણી ઉભરાઈને બહાર આવે છે તો નગરપાલિકા દ્વારા સત્વરે સાફ સફાઈ નહીં કરાય તો આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની શક્યતા સ્થાનિકો કરી રહ્યા છે. સત્વરે ઉભરાતી આ ગટર સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ પણ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...