તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડોે એચ.જી. કોશિયાએ જણાવ્યું છેકે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રાજ્યના ચીફ સેક્રેટરીને સ્પષ્ઠતા કરતો પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે ખાદ્ય સામગ્રીથી કોરોના ન ફેલાતો હોવાથી ઠંડાપીણા, આઈસક્રીમ તેમજ ફ્રોજન ફૂડ વેચી શકાશે. ઇન્ડિયન બેવરેજીસ એસોસિએશન દ્વારા એફએસએસઆઇને રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક રાજ્યમાં આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ, ઠંડા પીણા માપદંડ પ્રમાણે બન્યા હોવા છતાં વેચાણ, વિતરણ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન બંધ કરાવવામાં આવે છે. આ અંગે રાજ્યના દરેક જિલ્લામાં પણ પરિપત્ર મોકલાયો છે. જો કે, પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જે તે જિલ્લા કલેક્ટર મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરશે. આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ કોઇ નવી મંજૂરી આપી શકાય તેમ નથી તેથી જે આઈસક્રીમ પાર્લર બંધ છે તે બંધ જ રહેશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.