તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીની ઉજવણી કરવા મુખ્યમંત્રીએ રાજકોટમાં એક દિવસનું રોકાણ કર્યું હતું. દિવાળીના પ્રકાશમય અને મંગલમય પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરના અધિકારીઓ-પદાધિકારીઓ, શહેરશ્રેષ્ઠીઓ, પ્રતિષ્ઠિતો, પક્ષના કાર્યકરો, પાડોશીઓ, શુભેચ્છકો વગેરેને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના મંગલમય ભાવિની કામના સેવી હતી. રૂપાણી પરિવારની પેઢી ગરેડિયા કૂવા રોડ પર આવેલી છે અને ત્યાં સાંજે ચોપડાપૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો.
આ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.આખો દિવસ રાજકોટમાં રોકાયા બાદ રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગર પરત ફરશે અને આવતીકાલે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.