તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીબીડીટીએ જૂના અપીલ અને અપીલમાં પેન્ડિંગ હોય તેમજ ટ્રિબ્યુનલમાં બાકી હોય તેવા કેસની પતાવટ માટે સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ મુજબ કોઇપણ કરદાતા તા.31 જાન્યુઆરી 2020ના રોજ પોતાની અપીલ પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં આ સ્કીમમાં ઓનલાઇન એપ્લિકેશન કરી ભરવાપાત્ર ટેક્સ ભરી સ્કીમ પ્રમાણે વ્યાજ અને દંડમાંથી માફી મેળવી શકે છે. આ માટે રાજકોટ સહિત રાજ્યભરમાંથી અનેક કરદાતા સ્કીમનો લાભ લે તેવી સંભાવના છે અને તેના કારણે ઈન્કમટેક્સ વિભાગ તેમજ કરદાતા બન્નેને ફાયદો થશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.