તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શાળાઓ શરૂ થયાના માત્ર ચાર મહિનાની અંદર જ બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે કોરોના મહામારીને લઇને શિક્ષણબોર્ડે વિદ્યાર્થીઓને રાહત રહે તે પ્રકારની નવી પેપર સ્ટાઈલ બનાવી છે. શિક્ષણબોર્ડ દ્વારા તાજેતરમાં જ ધોરણ 9થી 12ની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં ફેરફાર કરી પ્રશ્નપત્રોનું નવું પરીરૂપ જાહેર કર્યું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયા બાદ નવી પરીક્ષા પદ્ધતિ અને તેની પેટર્નમાં ધોરણ 9 થી 12માં સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા પૂછાશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50 ટકા બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ રાખવામાં આવેલ છે.
જ્યારે ધોરણ 9 થી 12માં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં અત્યાર સુધી ઇન્ટર્નલ ઓપ્શન આપવામાં આવતા હતા તેના બદલે હવે આગામી પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવામાં આવશે. ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રોની નવી સ્ટાઈલ, માર્કસના વેઇટેજ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્રો એક્સપર્ટ પાસે બનાવ્યા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.