તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુરુવારે ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા હતા. બન્ને પક્ષે રાજકોટિયન્સને વેરામાં રાહત ઉપરાંત સારી સ્કૂલો તેમજ મનપા સંચાલિત કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી. દરેક ચૂંટણી પહેલા રાજકીય પક્ષો ઢંઢેરા બહાર પાડતા હોય છે. પરંતુ મોટાભાગના પક્ષ જીત હાંસલ થયા બાદ વચન ભૂલી જતાં હોય છે.
કોંગ્રેસ : એક વર્ષ વેપારીઓને ટેક્સમાં રાહત, ઘરના વેરામાં 50 ટકા ઘટાડો કરીશું
આપ : મિલકત વેરા 50 ટકા, પાણી, વ્યવસાય વેરો માફ કરીશું
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.