તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાત્રી કર્ફ્યૂનો સમય હવે રાત્રીના 11થી સવારે 6 સુધીનો કરવા જુદા જુદા સંગઠનો અને સંસ્થાઓ માગણી કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ગુજરાત રાજપૂત કરણીસેના દ્વારા પણ રાજ્યના ચાર મુખ્ય શહેરમાં રાત્રી કર્ફ્યૂને કારણે નાના વેપાર-ધંધાને નુકસાન ન થાય તે માટે કર્ફ્યૂનો સમય રાત્રે 11થી 6 સુધીનો કરવા મુખ્યમંત્રીને ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ અનુરોધ કર્યો છે. અગાઉ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે નાના ધંધાર્થીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને રાત્રી કર્ફ્યૂની સમયમર્યાદામાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.