તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટના અમીન માર્ગના કંકાવટી એપાર્ટમેન્ટના ધાબે 7 શખ્સોએ પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો. પરંતુ પેટ્રોલિંગમાં રહેલી માલવીયાનગર પોલીસને જાણ થતા દોડીઆવી હતી. ધાબે પાઉંભાજીનો સ્વાદ લે તે પહેલા જ 7 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ સાતેય શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સાત શખ્સોના નામ
પકડાયેલા સાત શખ્સોમાં કિશોરભાઇ વિઠ્ઠલભાઇ કનેરીયા, દિપકભાઇ જેન્તીભાઇ વાછાણી, પ્રશાંતભાઇ વલ્લભદાસ ભાળવડીયા, નિકુંજભાઇ ડાયાભાઇ કાલરીયા, અતુલભાઇ વિઠ્ઠલભાઇ ગોધાણી, અતુલભાઇ ડાયાભાઇ કાલરીયા અને સીરીશભાઇ જેઠાલાલ રાઠોડનો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.