તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મહાજન પાંજરાપોળમાં 5 હજાર જેટલા અબોલ જીવોની સંભાળ રાખવામાં આવી રહી છે. વર્તમાન સમયને કારણે અબોલ જીવોને ઘાસચારો મળવો મુશ્કેલ બન્યો હોય દાતાઓએ આ અબોલ જીવોને મદદરૂપ થવા માટે પાંજરાપોળના શ્રેયસભાઇ વિરાણી, મુકેશભાઇ બાટવિયા, કરણભાઇ શાહ, પંકજભાઇ વગેરેએ અનુરોધ કર્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.