તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના કાઉન્સેલિંગ સેન્ટરમાં ગોરપદુ કરતા યુવાનની સમસ્યા આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું એક ગરીબ બ્રાહ્મણ છું. લગ્નવિધિ, પૂજાપાઠ કરાવી એમાંથી જે મળતું હોય એમાં હું મારું ઘર ચલાવતો હતો. હવે અત્યારે બીજા બઘા ધંધા ખોલવાની છૂટ આપી અને અમારા ધંધાનો સમય જતો રહ્યો. હવે એવું સાંભળવા મળ્યું કે, દિવાળી પછી પણ આઠ દિવસ જ લગ્નની તારીખો અપાશે. આ તો અમારી સાથે અન્યાય કહેવાય. કેમ કરીને હું મારા ઘરના લોકોનું ભરણપોષણ કરીશ? મારા ઘરે નાના છોકરાઓ છે એ પણ હવે તો કરગરે છે કંઇક કરો. અમને નાની-મોટી પૂજાપાઠ કરાવવાની છૂટ આપવામાં આવે તો સારું.
શેરીઓ બંધ કરી દીધી, મારે રોજ ઓફિસે જવાનું મોડું થાય છે
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.