તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જલારામ સેવા મંડળ ટ્રસ્ટે દાતાઓના સહકારથી તા. 11ના લોકોને અનાજ કિટ વિતરણ કરી હતી. દાતાઓના સહકારથી આગામી સમયમાં 1 હજાર જેટલા પરિવારોને એક એક કિલો ફરસાણ વિતરણનો સેવા સંકલ્પ ટ્રસ્ટે કર્યો છે. જેમાં સહકાર આપવા ઇચ્છુકોએ ટ્રસ્ટનો એલ 3/28, આનંદનગર ખાતે કુંદનબેન રાજાણીનો સંપર્ક સાધવા જણાવાયું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.