તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં ચોક્કસ પોલીસ અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને કારણે ખનીજચોરોને ફાવતું મળી ગયું છે અને બેફામ ખનીજચોરી ચાલી રહી છે પણ રેતીચોરીમાં પકડાયેલા ટ્રકને વગર દંડે છોડવાની અને તે પણ સરકારી ચોપડે નોંધ કરાતા દિવ્ય ભાસ્કરે તેનો ઘટસ્ફોટ કર્યો હતો અને તે મામલે ભૂસ્તરશાસ્ત્રી જે.એચ. વાયેડાની રાજકોટથી પંચમહાલ બદલી કરી દેવાઈ છે. જોકે હજુ સુધી તેઓ ફરજ પર હાજર થયા નથી.રાજકોટ તાલુકાના ઈશ્વરિયા ગામેથી રેતીચોરી થયાની ફરિયાદ થયા બાદ ભૂસ્તરશાસ્ત્રી વાયેડાની શું ભૂમિકા છે તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઘટનામાં શંકા-કુશંકા હોવાથી બદલી કરાઈ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.