તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનમાં અનેક દવાખાના બંધ હોવાથી મનપાના આરોગ્ય કેન્દ્રો આશીર્વાદરૂપ બન્યા છે. લોકડાઉન દરમિયાન 25 માર્ચથી આજ સુધીમાં 83 હજાર લોકોએ આરોગ્ય કેન્દ્રમાં સારવારનો લાભ લીધો હતો. આ ઉપરાંત 30000 જેટલા લોકોની લેબોરેટરી તપાસ કરવામાં આવી છે. જંગલેશ્વરમાં કાર્યરત પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં ઓ.પી.ડી. ઉપરાંત ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિક, મનોચિકિત્સક, ચામડીના રોગના નિષ્ણાત ડોક્ટરોની તેમજ ફિઝિશિયનની વિશેષ સેવાઓ આપવામાં આવી હતી. જેનો કુલ 8114 જેટલા વ્યક્તિએ લાભ લીધો હતો.
પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.