તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં આવેલા રાજારામ સોસાયટીની શેરી નંબર 5માં આગ લાગવાની ઘટના બની છે. શેરી નંબર 5માં આવેલા ખૂણાના મકાનના ધાબે આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન ફટાકડાંને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. સદ્નનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા વાઢાળા ચોક વિસ્તારમાં બંધ મકાનમાં લાગી આગ લાગવાની ઘટના બની છે. ફટાકડાના કારણે મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.