તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની વધઘટ સરભર કરવા માટે આગામી તારીખ 11થી 19 ડિસેમ્બર દરમિયાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ફાજલ શિક્ષકોને અન્ય શાળાઓમાં મુકાશે અને જે શાળાઓમાં વધુ શિક્ષકો હશે તેને દૂર કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા પ્રમાણે 31 ઓગસ્ટ 2020ની સ્થિતિએ મંજૂર કરેલ મહેકમ સામે પ્રાથમિક શિક્ષકો/ ઉચ્ચ પ્રા. શિક્ષકો/ વિદ્યાસહાયકની વધઘટ સરભર કરવા માટે કેમ્પનું આયોજન કરાયું છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.