તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા રાઉન્ડ ધી કલોક ફરજ બજાવતા જસદણ પોલીસ મથકના પોલીસ જવાનોની ઈમ્યુનિટી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી પોલીસ સ્ટાફને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. જસદણ શહેરના નાગરિકોની સાથોસાથ પોતાના સહકર્મી સ્ટાફની સતત ચિંતા કરતા જસદણના પીએસઆઈ એન.એચ.જોષી દ્વારા પોલીસ સ્ટાફ માટે આયુર્વેદિક ઉકાળો બનાવવાની વાત કરતા આ સેવાની તક આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટે ઝડપી લીધી હતી અને આયુર્વેદિક ઉકાળો બનાવ્યો હતો. આ તકે પીએસઆઈ એન.એચ.જોષીએ રૂબરૂ ઉકાળો બનાવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.