તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જસદણના જુના પીપળીયા ગામે ઘઉંના પાકમાં પાણી વાળતા એક ખેડૂતને કોઈ ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજ્યુ હતું.પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના જુના પીપળીયા ગામે રહેતા પરષોત્તમભાઈ રાજાભાઈ વેકરીયા(ઉ.વ.58) પોતાની વાડીમાં વાવેલા ઘઉંમાં પાણી પીવડાવતા હતા.
ત્યારે અચાનક કોઈ ઝેરી જાનવર કરડી જત્તા તાત્કાલિક તેઓને જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. પરંતુ મૃતકના શરીરમાં ઝેર એટલી હદે પ્રસરી જતા સારવાર મળે તે પહેલા જ ખેડૂતનું ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બનતા જુના પીપળીયા ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.