તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલ રામજી મંદિર ખાતે દીપાવલી પર્વ નિમિત્તે ચોપડા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુ ભાઈઓ દ્વારા રામજી મંદિરના હરિચરણદાસ બાપુના આશીર્વાદ મેળવી ચોપડા પુજન કરાયું હતું. આ તકે બાપુએ હજારો શિષ્યગણ અને અનુયાયીઓને ઓનલાઇન આશીર્વાદ અને દર્શન આપ્યા હતા.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.