તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના કાશીવિશ્વનાથ રોડ પાસે પંચવટી સોસાયટીમાં આવેલ પાપા હારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે, સાથોસાથ મંદિરની પરિક્રમા કરવા ઇચ્છતા હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરી પરિક્રમા કરી શકશે તેવું યાદીમાં જણાવાયું છે. આ મંદિરે દર મંગળવારે તેમજ ચોથના દિવસે વ્યાપક પ્રમાણમાં દર્શનાર્થીઓ આવતા હોય જેઓએ સરકારી ગાઈડ લાઈન નું પાલન કરવાનું રહેશે. લોકડાઉન દરમિયાન બોલબાલા ટ્રસ્ટ અને વિજય ભાઈ ભટ્ટ દ્વારા દરિદ્રનારાયણની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.