તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધોરાજીના કૈલાસનગર પાસે તોરણીયાના જૂના રાજમાર્ગ પર રેલ્વે ફાટકનો પ્રશ્ન હલ કરવા રજૂઆત કરાઈ છે. અહીં લાંબા સમય સુધી ફાટક બંધ રહેતું હોઇ, અહીંથી કાયમ પસાર થતાં લોકોને વધુ સમય રાહ જોવી પડી રહી છે. આથી નિયમ મુજબ ફાટક સમયસર ખોલ બંધ કરવા માગણી કરવામાં આવી છે. ધોરાજીના ખેડૂતોએ કૈલાશ નગર રેલવે ફાટક ખોલવા મામલે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ધોરાજીના કૈલાષ નગરમાં રેલવે ફાટક પર ખેડૂતોએ કરી છે,આ અંગે કૈલાસ નગર વિસ્તારના રહીશો અને ખેડૂત અગણી વિઠલ ભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે કેલાસ નગર પાસે ફાટક બંધ રહેતા ખેડૂતો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ રવિ પાકની સીઝન ચાલતી હોઈ અને ખેતરમાં આવવા જવામાં તકલીફ થઇ રહી છે. જેના કારણે ખેડૂતો માં રોષ વ્યાપી ગયો છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.