તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના અમર ગામની વાડી વિસ્તારમાં રહેતા શાંતિબેન રાજેશભાઇ ઓડેદરા (ઉ.૨૬) નામના પરણિતા બહેન વહેલી સવારના અરશામાં પરીવારના અન્ય સભ્યો સુતા હતા ત્યારે કોઇને કહ્યા વગર પોતાની વાડી ના કુવામાં પડી જતા પાણીમાં ડુબી જતા તેણીનું મોત નીપજ્યુ હતુ, અચાનક આ બનાવ બની જતા તેણીના પરીવારજનોમાં દુ:ખની લાગણી પ્રસરી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.