તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક સ્વ બનેસિંહ મકવાણાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર કૌશિકભાઈ મકવાણાના પરિવાર દ્વારા વનાણા ખાતે આવેલ અમર જ્યોત વૃદ્ધાશ્રમમાં રહેલ વડીલને ભોજન કરાવવાની સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
કોરોના વાયરસની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી સેવાકીય યોજવામાં આવ્યો હતો. અને હોમિયોપેથી ઔષધીની ગોળીઓના ડોજનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.