તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના સ્વ.માતૃશ્રી નાથીબેન ની પુણ્ય સ્મૃતિમાં 900 ગરમ ધાબળા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યા હતા.
વિશિષ્ટ સેવા પ્રવૃત્તિ કાર્યમાં પ્રમુખ પ્રવિણ સહિત મહેન્દ્રભાઈ જુંગી, હરજીવનભાઈ કોટિયા, અશોકભાઈ ડી. ગોહેલ, લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, રેખાબેન જુંગી સહિતના કાર્યકરો જોડાયા હતા.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.