તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરના સુભાસનગર બંદર જતા રોડ પર બોટ અને કોલ્ડરૂમના બોટનો કચરાનો ઢગલો ખડકી દેવામાં આવે છે અને રાત્રીના સમયે આ કચરાના નાશ માટે આગ ચાંપી દેવામાં આવે છે. આ વિસ્તારમાં બોટ ઉપરાંત ગેરેજ અને માછલીની જાર માટેના ઓજારો બનાવવા માટેના દંગા તેમજ લાકડાની કેબીન પણ આવેલી છે.
આ વિસ્તાર જેટીમાં ફાયર બ્રિગેડની સુવિધા નથી. જો બોટના કચરાના ઢગલામાં આગ ફાટી નીકળે તો મોટી માલહાની અને જાનહાની થવાની શકયતા છે જેથી કોલ્ડરૂમનો બોટનો કચરો નિકાલ માટેની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.