તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં 214 અનાથ બાળકોને 58 લાખની સહાયનું ચૂકવણું કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળકના સર્વાંગી હિતને ધ્યાને લઇ પાલક માતા પિતા યોજના મદદરૂપ બને છે.
આ યોજના હેઠળ જીરો થી અઢાર વર્ષના એવા બાળકો કે જે બાળકના માતા-પિતાનું મૃત્યુ થયેલ હોય અથવા પિતાનું મૃત્યુ થયેલ હોય અને બાળકના માતાએ પુનર્લગ્ન કરેલ હોય ઉપરાંત બાળકો અભ્યાસ સાથે જોડાયેલ હોય તેવા બાળકને માસિક 3000ની શૈક્ષણિક આર્થિક સહાય મળવાપાત્ર છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.