તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીલીયા ગામે પટેલ અશ્વિનભાઈ ઉર્ફે ગોપાલભાઈ ગણેશભાઈની હત્યા કેસના પટેલ ભક્તિભાઈ કાશીરામ, સુરેશભાઈ મગનભાઈ, કિર્તીભાઈ કિશોરભાઈ, પટેલ યોગેશકુમાર ચેલારામ, ચતુરભાઈ જોઈતાભાઈ, મહેશભાઈ કાન્તીભાઈ, ભરતભાઈ નારાયણભાઈ , દશરથભાઇ અંબારામને પાટણના એડિશનલ સેશન્સ કોર્ટે કારાવાસની સજા ફટકારતાં ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ હાઈકોર્ટે આઠના જામીન મંજૂર કર્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.