રૂદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર સાલની જેમ ચાલુ સાલે પવિત્ર શ્રાવણ માસના અમાસના દિવસે યજ્ઞ યોજાયો હતો. યજ્ઞના દર્શન કરવા માટે ભકતો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ યજ્ઞમાં યજમાન તરીકે સુથાર અમૃતભાઈ વશરામભાઈ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.