તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શુક્રવારે કન્વેન્શન હોલમાં નેશનલ એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો.જેમાં સાબરમતી યુનિનાં કુલપતિ માધાભાઇ પટેલ, નવરચના યુનિ વડોદરાના કુલપતિ નિલય યાજ્ઞિક, આઈ.આઈ,ટી.ઈ ના કુલપતિ ડૉ.હર્ષદભાઈ પટેલ, ગણપત યુનિના જનરલ ડિરેક્ટર ડૉ.મહેન્દ્ર શર્મા, સાંકળચંદ પટેલ યુનિનાં કુલપતિ ડૉ.વી.કે.શ્રીવાસ્તવ, એનજીએસ કેમ્પસ પાટણના ડાયરેક્ટર ડૉ.જે.એચ.પંચોલી.હેમચંદ્રાચાર્ય યુનિનાં કુલપતિ ડૉ.જે.જે.વોરા ઉપસ્થિત રહી ઉ.ગુ ની સંલગ્ન કોલેજોના સંચાલકો, આચાર્ય અને પદ્યાપકોને શિક્ષણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં મુખ્યત્વ નવીન શિક્ષણ નીતિમાં છાત્રોને મલ્ટીપર્પઝ ક્ષેત્રોમાં સંશોધન કરવાની તકો મળશે, કોલેજોને સ્વતંત્રતા અને આગળ વધવા માટે નવા અવકાશો મળી રહેશે. એજ્યુકેશન ક્ષેત્રમાં છાત્રો પોતાના પસંદગીના ક્ષેત્રોમાં આગળ વધી શકે તે માટેની સ્વતંત્રતા આપવામાં આવી હોય ઉપરાંત બે યુનિવર્સિટીઓ વચ્ચે હવે વિષયોને આદાન પ્રદાન છાત્રો કરી શકશે તેવા વિવિધ મુદાઓ પર વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.