તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ જિલ્લામાં નપાણીયા અને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર તરીકે પ્રખ્યાત રાધનપુર પંથકમાં નર્મદાના નીર આવતાં ખેડૂતોની સ્થિતિ તો સદ્ધર બની છે, સાથે-સાથે આ વિસ્તારની નપાણીયા વિસ્તારની ઓળખ પણ ભૂસાઈ છે. રાધનપુર સબ બ્રાન્ચ કેનાલમાંથી રાધનપુર તાલુકાના બંધવડ,સુલતાનપુરા,પોરાણા,કોલાપુર, શેરગંજ,સિનાડ,સરદારપુરા,રાધનપુર,શબ્દલપુરા,શેરગઢ,સાતુન,કમાલપુર અને દેલાણા ગામના ખેડૂતો રવિપાક માટે પાણીનો ઉપયોગ કરીને ઘઉં,ચણા,એરંડા,અજમો સહિતના પાકો લઇ રહ્યા છે. આ ઉપરાંત રાધનપુર સબ કેનાલમાંથી સુબાપુરા,મોટીપીંપળી,વારાહી,ગોખાન્તર,ગડસાઈ, લુણીચાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલો નીકળે છે, જેમાંથી રાધનપુર અને સાંતલપુર તાલુકાના ખેડૂતો વિવિધ પાકો લઇ રહ્યા છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.