તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીના તહેવારો માટે ચાણસ્મા ડેપો દ્વારા અમદાવાદ સુરત અંબાજી સાહિત્ય યાત્રા ધામો માટે વધારાની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે હાલની દિવાળી પછીના લોકોના આવન-જાવન માટે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને મુસાફરોને આવન-જાવન માટે વાહનવ્યવહારની સુવિધા મળી રહે તે માટે ચાણસ્મા ડેપો દ્વારા છેલ્લા પાંચ દિવસથી અમદાવાદ સુરત અંબાજી સહિતના યાત્રાધામો માટે યાત્રિકો અને મુસાફરો માટે વધારાની બસો સંચાલન શરૂ કર્યું છે.
દિવસમાં ચાણસ્મા ડેપો દ્વારા અંદાજે 50થી વધારે ટીપુ દોડાવીને ૪૦ હજારની આવક વધારાની બસો સંચાલક દ્વારા મેળવવામાં આવી હોવાનું ચાણસ્મા ડેપોના સૂત્રોએ જણાવ્યું હતું હાલમાં દિવાળીનો તહેવાર ચાલતો હોવા છતાં પણ ચાણસ્મા ડેપો ડ્રાઇવરો કંડકટર વહીવટી કર્મચારીઓ દ્વારા દિવાળી જેવો તહેવાર ઘરે ન બનાવી ચાણસ્મા ડેપો સંચાલનમાં પૂરેપૂરો સહકાર આપી રહ્યા હોવાનું ચાણસ્મા ડેપો ના ઇન્ચાર્જ વહીવટદાર દિલીપજી દરબારે અને ગણેશ પટેલ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.